અખબારયાદી તારીખ:૨૮-૦૧-૧૩
ગુણોત્સવ - ૨૦૧૩ સંભવિત કાર્યક્રમ
- ગુણોત્સવ - ૨૦૧૩ નું સ્વ મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયમાં કરવાનું રહેશે.
- એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.
- ગુણોત્સવના પેપર OMR પ્રકારના હશે.
- બાકીનું મૂલ્યાંકન જુની પદ્ધતિ મુજબ રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો