દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

રવિવાર, 23 ડિસેમ્બર, 2012

મારા વ્હાલા મિત્રો જરા જૂની પોસ્ટ પણ જોતા રહેજો કદાચ તમારે જોયતું સાહિત્ય મળી જાય 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો