Pages
- મુખપત્ર
- એકમ કસોટીઓ
- પ્રાર્થના-ભજન સાંભળો
- શ્રીમદ્ ભગવદ્ ગીતા
- બાળ અભિનય ગીતો
- ધોરણ- ૧ થી ધોરણ- ૮ કવિતા
- સામુદાયિક ગાન
- નવા અભ્યાસક્રમની નવી કવિતાઓ
- ગઝલ,કવિ પરીચય
- ડાઉનલોડ કરો બુક એ પણ મફત
- ધાર્મિક પુસ્તકો
- બાલગીતો-કાવ્યો-જોડકણા
- ભજન- ગરબા
- લગ્નગીત
- લોકગીત
- શિક્ષક તાલીમ એપ્રિલ-૨૦૧૨
- સ્વામી વિવેકાનંદ
- ગુજરાત
- શૈક્ષણિક વેબસાઈટ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર
- ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ની યાદી ૧૯૬૦ થી ૨૦૧૨
બુધવાર, 21 નવેમ્બર, 2012
જે માણસ પોતાના સુખની બાબતમાં આત્મનિર્ભર છે તેને દુનિયાની કોઈ તાકાત કદી દુ:ખી બનાવી શકતી નથી. “માણસ પોતાની જાતને જેટલો સુખી માને છે. તેટલો સુખી તે બને છે.” એટલે કે સાચું સુખ બહારથી નથી આવતું પણ આપણા મનની અવસ્થા ઉપર નિર્ભર કરે છે. “વધુને વધુ ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવાથી કે વધુ ઉપભોગ કરવાથી સુખ મળતું નથી. પણ આ બધું પ્રાપ્ત કરવાની ઇચ્છાથી મુક્તિ મેળવવાથી જ સુખ પ્રાપ્ત થાય છે.”
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો