દરેકને જીવનમાં તક મળે છે એક ચુકી જાવ તો બીજી જરૂર મળે છે માટે નીરસ ના બનો જીવન રંગીન બનાવતા રહો.

તમે સ્નેહનું ઝરણું છો બસ પ્રેમ વરસાવતા રહો બીજાની ચિંતા ના કરો એમનું તો કામ જ તમને ખોટા પડવાનું છે..

મિત્રો તમારા જીવનને એક ખુલ્લું પુસ્તક ના રાખતા લોકો તમારા અવગુણ લખવા કલમ લઈને બહાર ઉભાજ રહ્યા છે.

બુધવાર, 3 ઑક્ટોબર, 2012

નરસિંહ મહેતાના ભજનો  :: ઇ-પુસ્તક ::  ડાઉનલોડ કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો